વિભાગ વિષે

બળવંતરાય મહેતા સમિતિની ભલામણોનાં આધારે રાજયમાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ તા. ૧-૪-૬૩ થી લાગુ પાડવામાં આવેલ હતો. ભારત સરકાર વડે પંચાયતોને વધુ સૌમ્ય બનાવવા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ ને રદ કરી ગુજરાત પંચાયત અધિનિયમ - ૧૯૯૩ નો અમલ તા. ૧૫-૪-૯૪ થી કરવામાં આવેલ છે.
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે, અને માર્ગદર્શન અને હુકમોના સ્વરુપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સલાહ, સુચન, દેખરેખ અને નિયંત્રણની કામગીરી કરે છે.

વધારે...
ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે (બી. પી. એલ.) બાળકો માટે મહિલાઓ માટે

વિદ્યાર્થીઓ માટે
ખેડૂતો માટે
હું આ જીલ્લાનો છું મારે જાણવું છે કે,

જીલ્લો પસંદ કરો

જીલ્લા નો નક્શો

ગુજરાત
જીલ્લાઓ ૨૬
તાલુકાઓ ૨૨૪
ગ્રામ પંચાયતો ૧૩,૬૯૩
ગામડાઓ ૧૮,૫૮૪
વસ્‍તી ૪,૧૧,૭૪,૦૬૦

અગત્ય ના દસ્તાવેજો



સ્‍વર્ણ‍િમ સંકલ્‍પ જયોત રથયાત્રાનો ગામવાર, તાલુકાવાર તથા તારીખવાર કાર્યક્રમ


સ્‍વર્ણિમ સંકલ્‍પ જયોત રથયાત્રા કાર્યક્રમ માર્ગદર્શિકા સ્‍વર્ણિમ સંકલ્‍પ જયોત રથયાત્રા પ્રેઝન્‍ટેશન


તલાટી કમ મંત્રી જીઆર-સ્‍વર્ણિમ સંકલ્‍પ જ્યોત રથ યાત્રા ગ્રાન્‍ટ


ગ્રામસભા અભિયાન(રાજયકક્ષા)નું આયોજન માહે જાન્યુઆરી-૨૦૧૦


કોમ્પ્યુટર હાર્ડવેરના વાર્ષિક નિભાવણી કરાર કરવા બાબત


ઇ-ગ્રામ કનેક્ટિવિટિ લોગ રિપોર્ટસ તા.૧૧/૦૩/૨૦૧૦ અંતિત.


ઇ-ગ્રામ સમાચાર (અંક નં.-૧૦ વર્ષ ૧, તા.૧૧-૦૩-૨૦૧૦ થી તા.૨૩-૦૩-૨૦૧૦)



વધારે...